Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શહેરમાં ઠેર ઠેર કચરા પેટી મુકવામાં આવી, જાહેર માર્ગ પર કચરો ન ફેંકવા તંત્રનો અનુરોધ

અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે

X

અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે

અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત નગરસેવા સદન દ્વારા ઠેર ઠેર કચરા પેટી મૂકવામાં આવી આવી છે. ઘણા સમયથી અંકલેશ્વરમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા હતા ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મુખ્ય માર્ગ પર કચરો નાખવા માટે કચરા પેટી મૂકવામાં આવી છે. આ સાથે જ નગર સેવા સદન દ્વારા લોકોને કચરો કચરાપેટીમાં નાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે

Next Story