અંકલેશ્વર: JCI દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાય
અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું
BY Connect Gujarat Desk12 Sep 2023 10:32 AM GMT
X
Connect Gujarat Desk12 Sep 2023 10:32 AM GMT
અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ સ્કૂલ ખાતે જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભરુચ-અંકલેશ્વરની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં જે.સી.આઈના પ્રમુખ સિયામોહન શુક્લા,પ્રોજેકટ ચેરમેન તેજશ પંચાલ અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર વળકેશ પટેલ ભાવેશ મોદી અને સભ્યો તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા
Next Story