ભરૂચ ભરૂચ:JCI દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન,અધિક કલેકટરમાં હસ્તે કરાયુ ઉદ્ઘાટન ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઇ ભરુચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિદાવ્યું By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: વાપીથી નડિયાદ સુધીના JCI ઝોન 8ના પ્રમુખ તરીકે કિંજલ શાહની વરણી સુરત મુકામે તારીખ 19 અને 20 ઓક્ટોબરના યોજાયેલ જેસીઆઈ જોન-8ની બે દિવસીય ઝનકાર ઝોન કોન્ફરન્સમાં જેસીઆઈ અંકલેશ્વરના જેસી કિંજલ શાહ ઝોન પ્રમુખ તરીકે ઇલેક્ટ By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: JCI દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાય અંકલેશ્વર જે.સી.આઈ દ્વારા જેસી વિકની ઉજવણી નિમિત્તે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જેસીઆઈ દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો, 250થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ ભરૂચમાં જે.સી.આઈ.દ્વારા કાર્યક્રમનું આયોજન, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો. By Connect Gujarat 30 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: JCIની અનોખી પહેલ,100 થી વધુ ઢોરને રેડિયમ પટ્ટી લગાવી યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા By Connect Gujarat 03 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: JCI દ્વારા જે.સી.વીકની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધાનું કરાયું આયોજન અંકલેશ્વર જે.સી.આઈ.દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત આજે ગટ્ટુ સ્કુલ ખાતે સ્વ.મધુસુદન જોશી નિબંધ સ્પર્ધા યોજાઈ હતી By Connect Gujarat 06 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : વિશ્વ સંગીત દિવસ નિમિત્તે JCI દ્વારા સંગીત સંધ્યાનું આયોજન, સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા... “સંગીત એ આશીર્વાદ છે, સંગીત ઉપચાર અને પ્રેમ છે, By Connect Gujarat 22 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જેસીઆઈ અંકલેશ્વર અને ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન દ્વારા નાઈટ વોકેથોનનું આયોજન કરાયું ભરુચ જીલ્લામાં જેસીઆઈ અંકલેશ્વર તથા ડિસ્ટ્રીક એડમિનિસ્ટ્રેશન દ્વારા નાઈટ વોકેથોન નું આયોજન કરવાં આવ્યું હતું. By Connect Gujarat 12 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : 'સ્ત્રીઓનુ સન્માન જરૂરી' : જેસીઆઈ દ્વારા માસિક સ્રાવની સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દરેક નારીને પેડ ફ્રી માં આપવામાં આવ્યા, નાસ્તા નું પણ આયોજન કર્યું સાથે સાથે સેનેટરી પેડ બેન્કનો પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું By Connect Gujarat 30 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn