Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું,મોટી સંખ્યામાં ભાવિક-ભક્તો જોડાયા

અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

X

અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

ભરૂચના અંકલેશ્વરમાં સુંદરકાંડ પરિવાર છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે ત્યારે આ પરિવારના 21માં વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે મહા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ અક્ષર આઈકોન ખાતે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સુંદરકાંડનું સામૂહિક પઠન કર્યું હતું

Next Story