બોટાદ : એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો ફુલનો હાર-મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો...
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.