અંકલેશ્વર: બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા એસ.ટી.ડેપોમાં વ્યસન મુક્તિ અંગેનો સેમિનાર યોજાયો
અંકલેશ્વર જૂના એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો
BY Connect Gujarat Desk2 March 2024 11:34 AM GMT
X
Connect Gujarat Desk2 March 2024 11:34 AM GMT
અંકલેશ્વર જૂના એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો
અંકલેશ્વર એસટી ડેપોના ડ્રાઈવર-કંડકટર અને કર્મચારીઓને વ્યસનથી થતાં ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજરોજ બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા સેમિનાર યોજાયો હતો જેમાં બ્રહ્માકુમારીની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં ડેપો મેનેજર જે.વી. ગામિત તેમજ ડ્રાઈવર-કંડકટર તેમજ મિકેનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Next Story