ભરૂચ: દિવાળીના પર્વમાં શ્રમયોગીઓને વતન પહોંચાડવા માટે ST વિભાગ સજ્જ
પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત | સમાચાર, Featured, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,
ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ | Featured | સમાચાર , સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ ડેપો
અંકલેશ્વર જૂના એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો
કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.