અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી આવેલ છે આ ધાર્મિક સ્થળે સવારે મંગળા દર્શન,મંગળા આરતી સહિતના વિવિધ ઝાંખીઓના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેવા અધિકારી મનોજ લાલજી ઠાકોરના અનેરા દર્શન કરાવી રહ્યા છે આ અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories