Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
X

અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી આવેલ છે આ ધાર્મિક સ્થળે સવારે મંગળા દર્શન,મંગળા આરતી સહિતના વિવિધ ઝાંખીઓના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેવા અધિકારી મનોજ લાલજી ઠાકોરના અનેરા દર્શન કરાવી રહ્યા છે આ અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story