Connect Gujarat

You Searched For "religious programs"

ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

3 April 2024 12:21 PM GMT
ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

18 Jan 2024 1:20 PM GMT
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે

વડોદરા : શિનોર સ્થિત ગજાનંદ આશ્રમમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

28 Jan 2023 11:56 AM GMT
શિનોર સ્થિત નર્મદા તટે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ગજાનંદ આશ્રમ ખાતે નર્મદા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર: પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

9 Jan 2023 11:33 AM GMT
પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, MLA રમેશ મિસ્ત્રીનું કરાયુ સન્માન

8 Jan 2023 11:38 AM GMT
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં MLA રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર : અંદાડા ગામે આહીર સમાજ દ્વારા માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

9 Oct 2022 12:11 PM GMT
અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

4 Oct 2022 7:42 AM GMT
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ : અમરેલીના ઉધોગપતિ 1200 ભાવિકોના સંઘ સાથે ખોડલધામ પહોચ્યા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

16 May 2022 11:24 AM GMT
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,

ભાવનગર : કાશીની પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવાયું વિશાળ શિવલિંગ, મહા શિવરાત્રીએ યોજાશે ધાર્મિક કાર્યક્રમો

25 Feb 2022 8:44 AM GMT
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સવા 2 લાખ પંચમુખી રૂદ્રાક્ષના વિશાળ શિવલીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે