ભરૂચ:નેત્રંગ ખાતે આવેલ ચાસવડ આશ્રમશાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ:નેત્રંગ ખાતે આવેલ ચાસવડ આશ્રમશાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના દેશની પ્રથમ કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત ચાસવડ આશ્રમશાળાના શાંતિવષૉ નિકેતન પ્રાથઁનાગૃહમાં સાસંદ મનસુખવસાવા,પુવઁમહેસુલ મંત્રી અને ટ્રસ્ટ્રી ખુમાનસિંહ વાંસીયા અને લોકગાયક અભેસિંહ રાઠોડે અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાયૅક્રમ યોજાયો હતો.જેમાં સાસંદે બાળકોને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો અને સ્કુલબેગ આપીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

Latest Stories