અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપકુંવર બા હાઈસ્કૂલમાં રૂ.50 લાખના ખર્ચે 9 નવા ઓરડા નિર્માણ પામશે !
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.
વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે,શાળામાં નિઃશુલ્ક રીતે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે.
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી શાળા આવી જ એક શાળા છે.જે અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનું ભાથું પીરસે છે.
સુરતમાં વિદ્યા સંસ્કારના ધામમાં જ મોજશોખની મિજબાની માણવામાં આવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે.