ભરૂચ: શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું આયોજન, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
BY Connect Gujarat Desk16 April 2023 10:13 AM GMT
X
Connect Gujarat Desk16 April 2023 10:13 AM GMT
ભરૂચની શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું
શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા આજરોજ આલી કાછીયાવાડ,ભરૂચ ખાતે આવેલ વાડીવાલા કાછીયા પટેલ પંચની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમિતિના સભ્યો તથા સ્થાનિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના બિપીન પટેલ, સ્થાનિક આગેવાન મનીષ પટેલ તેમજ શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો હાજર રહ્યા હતા.
Next Story