ભરૂચ:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
BY Connect Gujarat Desk19 Nov 2023 7:29 AM GMT
X
Connect Gujarat Desk19 Nov 2023 7:29 AM GMT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ઝૂબર પટેલ,ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સમસાદઅલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Next Story