ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
BY Connect Gujarat Desk26 Jan 2024 6:22 AM GMT
X
Connect Gujarat Desk26 Jan 2024 6:22 AM GMT
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે હાઇકોર્ટના ધારાશાસ્ત્રી રાજા ગોપાલા ઉપસ્થિત રહ્યા હતા.તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ સાથે કૉલેજના આચાર્ય તથા પ્રોફેસર અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્ય તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રજાસતાક દિન નિમત્તે કોલેજ તથા સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
Next Story