ભરૂચ: ICAI દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CAની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું કરાયુ સન્માન
ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના ખરચ ગામ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.
આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
આઝાદ ભારતના 76માં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા.
વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું.વર્ષ 2001ના ભૂકંપની 25મી વરસી છે.20,000 નાગરિકોના જીવ આ દર્દનાક ઘટનામાં હોમાયા હતા.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.