ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી
26 જાન્યુઆરી 2024 ના રોજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, ખરચ ખાતે શાળાના રમતગમત સંકુલમાં તેનો 75મો પ્રજાસત્તાક દિવસ અને રમતગમત દિવસ ઉજવાયો હતો.
અંકલેશ્વરની 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા
ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.