અંકલેશ્વર : ભડકોદ્રા ખાતે "નમો કે નામ રક્તદાન"શિબિર યોજાઈ,75 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના જંબુસર શહેરમાં ઈદ-એ-મિલાદના જશ્નની પવિત્ર ખુશી નિમિત્તે રજા-એ-મુસ્તુફા કમિટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચ પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.