ભરૂચ: ઝઘડીયાના ઉમલ્લા ખાતે રંગ અવધૂત મહારાજની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી.
BY Connect Gujarat Desk2 Nov 2022 10:34 AM GMT
X
Connect Gujarat Desk2 Nov 2022 10:34 AM GMT
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી.
જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ મંગલા આરતી બાદ અવધૂત મહારાજની પ્રતિમાને વિવિધ વેશભૂષાથી શણગાર કરી શણગાર ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી.આ સાથે દત્તબાવનીના સામૂહિક પાઠ પણ કરવામાં આવ્યા હતા. અત્યંત ભક્તિસભર માહોલમાં રંગઅવધૂત જયંતીની ઉજવણી કરવામાં આવી
Next Story