New Update
/connect-gujarat/media/post_banners/de762addbf4482ee4de0e7add1b73ebec15705796778e65c6b9883d23557cc46.webp)
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી.
/connect-gujarat/media/post_attachments/0bf221934b756f3aaba41ef505133bdc5e98a4ac89a6fb8a6ccfc01f3cb70902.webp)
જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ મંગલા આરતી બાદ અવધૂત મહારાજની પ્રતિમાને વિવિધ વેશભૂષાથી શણગાર કરી શણગાર ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી.આ સાથે દત્તબાવનીના સામૂહિક પાઠ પણ કરવામાં આવ્યા હતા. અત્યંત ભક્તિસભર માહોલમાં રંગઅવધૂત જયંતીની ઉજવણી કરવામાં આવી