ભરૂચ: જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો,ટ્રેનરોએ આપ્યું માર્ગદર્શન

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો

New Update
ભરૂચ: જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો,ટ્રેનરોએ આપ્યું માર્ગદર્શન

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સેવાકાર્યો કરતી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ,મંત્રી અને ખજાનચી દ્વારા વર્ષ દરમિયાન કરવાના સેવા કાર્યો અને વિવિધ પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ટ્રેનિંગ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો જેમાં ટ્રેનરોએ માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું આ સેમિનારમાં ફેડરેશનના ચેરમેન જાયન્ટ્સ બાલ કૃષ્ણ શેટ્ટી,પ્રમુખ પ્રદીપ રાવલ,અશોક બારોટ,વિજય પટેલ અને હિતેન ભટ્ટ તેમજ સભ્યો સહીત નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories