Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપની કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો

X

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો

અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચના પ્રભારી પુર્ણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રદૂષણ વિશ્વની મોટી સમસ્યા છે ત્યારે પર્યાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ વધે તે માટે નર્મદા ક્લીન ટેક કંપનીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,એ.આઈ.એના પ્રમુખ રમેશ ગાભાણી,નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,કંપનીના ચીફ એક્સિક્યુટિવ પ્રફુલ પંચાલ અને ઉદ્યોગપતિઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story