દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો
દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,726 ઘટીને ₹1,23,907 પ્રતિ 10 ગ્રામ થયો.
દિવાળી પછી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹3,726 ઘટીને ₹1,23,907 પ્રતિ 10 ગ્રામ થયો.
2025 ના મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા. હિન્દુ કેલેન્ડર મુજબ, સેન્સેક્સ 62.97 પોઈન્ટ વધીને 84,426.34 પર બંધ થયો,
સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટના સોનામાં 200 રુપિયાનો ઘટાડો આવ્યો હતો.
આજે 20 ઓક્ટોબર છે. દેશભરના મોટાભાગના રાજ્યો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ કારણે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ છે. જોકે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં 21 ઓક્ટોબરે દિવાળીની રજા છે.
ભારતીય શેરબજારમાં 20 ઓક્ટોબર, સોમવારના રોજ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. બંને ઈન્ડેક્સમાં વધારો નોંધાયો. 30 શેરોવાળા BSE
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોના અહેવાલો દર્શાવે છે કે આ વર્ષે ધનતેરસ અને દિવાળી પહેલા પણ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે.
ધનતેરસ અને દિવાળીની તૈયારીઓ વચ્ચે સોનાના ભાવ ફરી એકવાર નવા રેકોર્ડ બનાવ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડની વેબસાઇટ અનુસાર, શુક્રવારે 99.9% શુદ્ધ સોનાનો