દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર નવા કેસ, 3417 લોકોનાં મોત
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જીવલેણ બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર જીવલેણ બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…
ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓને રસીકરણ અભિયાનમાં આવરી લીધાં છે, ત્યારે ભરૂચ…
ગુજરાતમાં આવતીકાલથી 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે મુખ્ય મંત્રી વિજય…
ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા લોકોને કોવિગાર્ડ મીથીલીન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત ઔષધી કોવિગાર્ડ મીથીલીન…
કોરોનાની બીજી ઘાતક લહેરમાં મોટાભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર પડી રહી છે ત્યારે ઠેર ઠેર ઓકિસજનની અછત સર્જાય રહી…
મંગળવાર 27 એપ્રિલ 2021એ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમની તિથી છે. આ દિવસ હનુમાન જયંતિનો તહેવાર છે. આ…
હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને કોરોના બેકાબૂ બનતો જય રહ્યો છે. ગુજરાત રાજયમાં કોવિડ-19નાં કેસોની…
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
શહેરમાં એકબાજુ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ આયુષ ડૉક્ટર હાઉસ કોવિડ હૉસ્પિટલમાં…
અરવલ્લી જિલ્લામાં તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સારવાર લેવા આવતા અનેક દર્દીઓને રઝળપાટ વેઠવાનો વારો આવે…