🔴 Breaking
અંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યોઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યો

દેશ

ડૉ.અચ્યુત સામંત લિખિત પુસ્તક નીલિમારાનીઃ માય મધર- માય હીરો”નું એમ. વેંકૈયા નાયડૂએ કર્યું વિમોચન

Apr 15, 2021 1 min read

આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ એમ.વેંકૈયા નાયડૂ ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ ડૉ.અચ્યુત સામંત…

વિકએન્ડ કરફ્યુ : દિલ્હીમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ કેજરીવાલે કરી જાહેરાત

Apr 15, 2021 1 min read

દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ કરીને આ વિશે જાહેરાત કરી છે. જોકે…

“મન હોય તો માળવે જવાય”ની ઉક્તિને સાર્થક કરતો ગુડગાવનો યુવાન; આશુતોષએ જીત્યો મિસ્ટર ઈન્ડિયા પ્લસનો ખિતાબ

Apr 14, 2021 1 min read

આશુતોષ શર્માએ મિસ્ટર ઇન્ડિયા પ્લસ બ્યુટી પેજન્ટનો ખિતાબ જીતીને સમગ્ર ગુડગાંવને ગર્વ અપાવ્યું છે. પ્લસ સાઇઝ માટે આવી…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાની ઝપેટમાં, પૂર્વ CM અખિલેશ યાદવ પણ કોરોના પોઝિટિવ

Apr 14, 2021 1 min read

કોરોનાની બીજી તરંગ સતત નવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. બુધવારે દેશમાં ચેપના 1 લાખ 84 હજાર નવા…

કોટી કોટી વંદન : ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી

Apr 14, 2021 1 min read

ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આજરોજ 130મી જન્મ જયંતી છે, ત્યારે આવો આજે આપણે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરીએ… ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ વર્ષ…

આદ્યશકિતની આરાધનાના મહા પર્વો એટલે કે ચાર નવરાત્રીની પ્રથમ નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રિ

Apr 12, 2021 1 min read

માન્યતા પ્રમાણે નીલકંઠ ભગવાન શ્રી મહાદેવજી ની આજ્ઞા થી શ્રી બ્રહ્માજીએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસથી શ્રુષ્ટિની રચના કરવાની…

કોરોનાના સામે વધુ એક પ્રહાર, ભારતીયોને હવે આપી શકાશે “સ્પુતનિક- વી” રસી

Apr 12, 2021 1 min read

ભારત દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી દર્દીઓની સરખામણીએ ભારત અમેરિકા પછી બીજા નંબરે આવી ગયો છે.…

દિલ્હી: સુપ્રીમ કોર્ટે કુરાનની 26 કલમો આતંકવાદને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કરતી અરજીને ફગાવી

Apr 12, 2021 1 min read

સુપ્રીમ કોર્ટે કુરાનની 26 કલમો આતંકવાદને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમ…

જાણો, ચૈત્રી નવરાત્રિના પ્રારંભે પૂજન-અર્ચન કરવાનું શુભ મુહૂર્ત, તો સાથે જ દરેક રાશિના જાતકો માટે વિશિષ્ટ ઉપાસના કરવાની પધ્ધતિ

Apr 12, 2021 1 min read

આવતી કાલે તા. 13મી એપ્રિલ મંગળવારના રોજ ચૈત્ર સુદ એમક ચૈત્રી વાસંતી નોરતા (ચૈત્રી નવરાત્રી)નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ઘણા ભકતો શ્રી ઝુલેલાલ…