Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: મહાશિવરાત્રિના પર્વની કરવામાં આવશે ભવ્ય ઉજવણી, જુઓ શું કરાયું આયોજન

શિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફ થી ભાવભીનું આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે.

X

ભરૂચના બાહુબલી ગ્રૂપ-2 દ્વારા મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ ના બાહુબલી-૨ ગ્રુપ દ્વારા શિવભક્તો માટે મહાદેવની ભવ્ય પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દરેક શિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફ થી ભાવભીનું આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે.આગામી તારીખ ૧૮-૨ -૨૦૨૩ ના રોજ ભરૂચ ના શક્તિનાથ ગ્રાઉન્ડ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે,

Next Story