ભરૂચ શિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તોએ કર્યા “આદિયોગી”ની અનોખી પ્રતિમાના દર્શન... બાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન “શિવોહમ” : મહાશિવરાત્રિ નિમિત્તે ભરૂચ-અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા... જળાભિષેક, દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું... ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શિવરાત્રી પહેલા જ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી જૂનાગઢમાં ભારે રોષ, વેપારીઓએ કહ્યું માલ-સામાનનો સ્ટોક કર્યો છે એનું શું By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : જ્યોતપૂજન અને મહાઆરતી સાથે સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી કરાય… ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો… મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.. By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..! જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું, By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn