ભરૂચ: મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો બન્યા શિવમય, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું......
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું......
ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના પાવન સાનિધ્યમાં 108થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તમામ દીક્ષાર્થીઓએ સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી
હર હર મહાદેવ’ના નાદ સાથે જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી
જળાભિષેક, દુગ્ધાભિષેક અને પૂજન અર્ચન સહિત ભગવાન શિવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી