રાશિ ભવિષ્ય 06 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થયી શકે છે.
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થયી શકે છે.
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા માટે લાઈન લગાવી હતી.
મેષ (અ, લ, ઇ): ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે
ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતપોતાની માન્યતાઓ માટે ખૂબ પ્રખ્યાત છે. આવું જ એક મંદિર નાગચંદ્રેશ્વર છે જે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં વર્ષમાં માત્ર એક જ વાર દર્શન કરી શકાય છે
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. જો મુસાફરી કરી રહ્યા હોય તો
કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક શિવભક્તોને દર્શન-પૂજનનો લાભ મળે તે માટે સ્તંભેશ્વર તીર્થ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.
શ્રાવણમાં ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માટે ભક્તો સોમવારનો ઉપવાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માં સોમવારે વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો કે, ઉપવાસ કરતી વખતે, તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ