અમરેલી : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે કર્યો સંવાદ...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
અમરેલી : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે કર્યો સંવાદ...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અમરેલી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીના જંગમાં તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો સાથે કેન્દ્રીય મંત્રી મન