જન નાયક બિરસા મુંડાની આજે જન્મ જયંતી
ભરૂચ અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો
ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાય
અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા પણ યોજાયો કાર્યક્રમ
બિરસા મુંડાના બલિદાનને યાદ કરાયુ
ભરૂચ-અંકલેશ્વરમાં જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ- અંકલેશ્વરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું