અંકલેશ્વર : ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ મેદાન ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરની ONGC કોલોની ખાતે કરવામાં આવ્યું આયોજન

  • ONGC કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

  • 11મી ડો. બી.આર.આમ્બેડકર કરવામાં આવ્યો ભવ્ય શુભારંભ

  • ONGC એસેટ મેનેજર સહિતના આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ

  • T-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જોડાયા

Advertisment

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાન તેમજ તેમની યાદમાં તેઓએ કરેલા કાર્યોને ONGC સંસ્થા આજે પણ આગળ ધપાવવામાં મહત્વનો ફાળો આપે છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ મેદાન ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર જે.એન.સુભાનંદનદિનેશ અગ્રવાલએચ. સ્વરૂપઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઇઝ વેલ્ડર એસોસિએશનના ચેરમેન દિનેશ વસાવાસ્પોર્ટસ ઓફિસર જે.બી.પટેલવરિષ્ઠ અધિકારીઓયુનિયન હોદ્દેદારોઓફિસર એસોસિએશનના સભ્યો, OBC અને MOBC હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Latest Stories