અંકલેશ્વર: મુસ્લિમ સમાજ દ્વારા લેધર બોલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 6 ટીમો લઇ રહી છે ભાગ
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી-ટ્વેન્ટી (T20) ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે.
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી-ટ્વેન્ટી (T20) ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે.
ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો લઇ રહી છે ભાગ
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નેહરુની 136મી જન્મજયંતિ નિમિત્તે 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ રમાશે. આ વખતે, વિશ્વ એક નવી ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવશે.
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલા વર્લ્ડ કપમાં તેમની ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાનો દુઃખ વ્યક્ત કર્યો હતો.
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ