-
અંકલેશ્વર નગર સેવા સદનને મળ્યું અપગ્રેડેશન
-
અ વર્ગની નગરપાલિકામાં કરાયો સમાવેશ
-
રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં થશે વધારો
-
વિકાસના કામોમાં રહેશે સરળતા
-
કર્મચારીઓના મહેકમમાં પણ થશે વધારો
અંકલેશ્વર નગર સેવા સદનને "અ" વર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરાય, સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં થશે વધારો !
ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે