અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા આદર્શ નિવાસી શાળામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર શાખા દ્વારા ગાર્ડન સીટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો 

New Update

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર શાખા દ્વારા ગાર્ડન સીટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો 

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા સદગુરુ માતા સુદિક્ષાજીની કૃપાથી અર્બન ટ્રી ક્લસ્ટર પ્રોજેકટ અંતર્ગત વનનેસ વન સિઝન-૪ની શરૂઆતના ભાગરૂપે ગાર્ડન સીટી રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત નિરંકારી મંડળના સભ્યો અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બબન મહાડીક અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories