-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
-
ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ
-
3 કી.મી.સુધી ટ્રાફિકજામ
-
અનેક વાહનચાલકો અટવાયા
-
આમલાખાડીનો બ્રિજ જર્જરીત બનતા ટ્રાફિકજામ
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ
ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રીજ ખખડધજ બનતા ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.