ભરૂચ : અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ  કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • કોર્ટ રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે આયોજન

  • અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

  • અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટને મળ્યો દાતાઓનો સહયોગ

  • ટ્રસ્ટના સભ્યોહોદેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિત

Advertisment

અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ  કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના કોર્ટ રોડ પર આવેલ સંકટમોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય સંજય વસાવાસતીશ વસાવાઉપેન્દ્ર રાઠોડ તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories