ભરૂચ: જુના બજાર ગણેશ મહોત્સવમાં આગેવાનોએ દુંદાળા દેવની આરતી ઉતારવાનો લ્હાવો લીધો

ભરૂચના જુના બજાર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ દુંદાળા દેવ શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો

New Update

ભરૂચના જુના બજાર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ દુંદાળા દેવ શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો

ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે ભરૂચના જુના બજારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ ભગવાન શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.આગેવાન  કલ્પેશ શ્રોફ, વિનય શાહ, કિરણ મજમુદાર, પિયુષ શાહ, નિવૃત્ત ડી.વાય.એસ.પી. કૌશિક પંડ્યા,  જીગ્નેશ પટેલ,હેમંત પટેલ, સુરેશભાઈ શાહ,સંજીવ શ્રોફ, કિરણ ચોક્સી અને નિલેશ દેસાઈ સહિતના આગેવાનોએ દુંદાળા દેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી
#retired DYSP Kaushik Pandya #CGNews #Arati #Gujarat #Bharuch #Ganesh Mahotsav #Ganpati Bappa
Here are a few more articles:
Read the Next Article