Home > ganpati bappa
You Searched For "Ganpati Bappa"
શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?
29 Jan 2024 5:59 AM GMTપોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.
ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા...
22 Sep 2023 6:51 AM GMTહિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે,
ભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા...
21 Sep 2023 7:38 AM GMTભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો
અંબાણી પરિવારના ઘરે સેલેબ્સનો જમાવડો, બાપ્પાના દર્શન કરવા આલિયા, રણવીરસિંહ, દીપિકા સહિત અનેક સેલિબ્રિટીસ પહોચ્યા.....
20 Sep 2023 9:43 AM GMTગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે.
વડોદરા : 90 કિલો વજન અને 36 ઇંચ ઊંચાઈ ધરાવતી બાપાની પ્રતિમાનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી સ્વાગત કરાયું…..
19 Sep 2023 1:09 PM GMTવડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય...
9 Sep 2022 10:25 AM GMTભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે
અંકલેશ્વર: GIDCમાં આવેલ કોહીનુર સોસાયટીમાં ગણેશ ઉત્સવનું આયોજન,શ્રીજીની પ્રતિમાની કરાય સ્થાપના
31 Aug 2022 12:04 PM GMTઆજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી વિઘ્નહર્તા ભક્તોનું આતિથ્ય માણશે.
ગણેશ ચતુર્થી 2022 : ગણપતિ બાપ્પાને ચોકલેટ મોદક અર્પણ કરો, જાણો બનાવવાની સરળ રીત.!
21 Aug 2022 4:25 AM GMTગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે.
બુધવારે કરો ગણપતિની વિશેષ પૂજા, ગરીબીમાંથી મળશે મુક્તિ
9 March 2022 5:03 AM GMTહિન્દુ કેલેન્ડેર મુજબ અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે.
વરદ ચોથ 6 જાન્યુઆરીએ છે, તો જાણો આ વ્રતનું શું છે મહત્વ
3 Jan 2022 6:46 AM GMTસંકષ્ટી ચોથ અને વિનાયક ચોથ વર્ષના દરેક મહિનાની બંને બાજુની ચોથ પર ઉજવવામાં આવે છે. આમ પોષ મહિનામાં શુક્લ પક્ષની વિનાયક ચોથ 6 જાન્યુઆરીએ છે.
આજે ગણેશ ચતુર્થીના દિવસે મંત્રોનો કરો જાપ, દરેક મનોકામના પૂર્ણ થશે
7 Dec 2021 7:36 AM GMTકેલેન્ડરના દરેક મહિનાની બંને ચતુર્થી તારીખોને કૃષ્ણ પક્ષ ચતુર્થી પર સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે