ભરૂચ ભરૂચ: જુના બજાર ગણેશ મહોત્સવમાં આગેવાનોએ દુંદાળા દેવની આરતી ઉતારવાનો લ્હાવો લીધો ભરૂચના જુના બજાર ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આમંત્રિતોએ દુંદાળા દેવ શ્રી ગણેશની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં પાંચમાં દિવસે વિઘ્નહર્તાની વિઘ્ન રહિત અપાય વિદાય, કૃત્રિમ કુંડમાં કરાયું વિસર્જન ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાથી તંગદિલી,પોલીસે અસામાજિક તત્વોને ઘરનું તાળું તોડી બહાર કાઢ્યા સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ? પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા... હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે, By Connect Gujarat 22 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા... ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અંબાણી પરિવારના ઘરે સેલેબ્સનો જમાવડો, બાપ્પાના દર્શન કરવા આલિયા, રણવીરસિંહ, દીપિકા સહિત અનેક સેલિબ્રિટીસ પહોચ્યા..... ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 90 કિલો વજન અને 36 ઇંચ ઊંચાઈ ધરાવતી બાપાની પ્રતિમાનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી સ્વાગત કરાયું….. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય... ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે By Connect Gujarat 09 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn