ટીમ ઇન્ડિયાની જીત બાદ ભરૂચ-અંકલેશ્વરમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ

ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું

author-image
By Connect Gujarat
New Update

ભારતેસાઉથઆફ્રિકાસામેજીતીનેટી20 વર્લ્ડકપપોતાનાનામેકર્યોછેત્યારેમોડીરાત્રેભરૂચઅંકલેશ્વરમાંજીતનુંજશ્નમનાવાયુહતું

ભારતેસાઉથઆફ્રિકાસામેવર્લ્ડકપજીતીનેઇતિહાસરચેદીધોછેત્યારેસમગ્રદેશમાંઉજવણીનોમાહોલજોવામળીરહ્યોછેભારતેમેચજીતાનીસાથેભરૂચઅનેઅંકલેશ્વરમાંઉજવણીનોમાહોલજોવામળ્યોહતોભરૂચનાપાંચબત્તીવિસ્તારમાંલોકોભેગાથયાહતાઅનેઢોલનગારાતેમજફટાકડાફોડીઉજવણીકરીહતીતોતરફઅંકલેશ્વરશહેરઅનેજીઆઇડીસીનાવિવિધવિસ્તારોમાંપણલોકોએજીતનુંજશ્નમનાવ્યુંહતુંઅનેભારતીયટીમનેઅભિનંદનપાઠવ્યાહતા.

Latest Stories