ટીમ ઇન્ડિયાની જીત બાદ ભરૂચ-અંકલેશ્વરમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ

ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું

author-image
By Connect Gujarat
New Update

ભારતેસાઉથઆફ્રિકાસામેજીતીનેટી20 વર્લ્ડકપપોતાનાનામેકર્યોછેત્યારેમોડીરાત્રેભરૂચઅંકલેશ્વરમાંજીતનુંજશ્નમનાવાયુહતું

ભારતેસાઉથઆફ્રિકાસામેવર્લ્ડકપજીતીનેઇતિહાસરચેદીધોછેત્યારેસમગ્રદેશમાંઉજવણીનોમાહોલજોવામળીરહ્યોછેભારતેમેચજીતાનીસાથેભરૂચઅનેઅંકલેશ્વરમાંઉજવણીનોમાહોલજોવામળ્યોહતોભરૂચનાપાંચબત્તીવિસ્તારમાંલોકોભેગાથયાહતાઅનેઢોલનગારાતેમજફટાકડાફોડીઉજવણીકરીહતીતોતરફઅંકલેશ્વરશહેરઅનેજીઆઇડીસીનાવિવિધવિસ્તારોમાંપણલોકોએજીતનુંજશ્નમનાવ્યુંહતુંઅનેભારતીયટીમનેઅભિનંદનપાઠવ્યાહતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.