New Update
-
અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી
-
રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ
-
માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
-
કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય
-
કોર્ટ કેસની પણ ચીમકી
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ભરૂચ: અંકલેશ્વરના યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ
અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
યુવાને સોશ્યલ મીડિયામાં અલ્લાહ અંગે કરી ટિપ્પણી
મુસ્લિમ સમાજમાં રોષ
કડક કાર્યવાહી કરવાની માંગ
અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. સમાચાર
અંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગ યોજાય, મોહર્રમ પર્વની ઉજવણી અંગે ચર્ચા કરાય...
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી, મહાનુભાવોએ આપી હાજરી
ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહીત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો શિક્ષણ
ભરૂચ: કસક વિસ્તારમાં રસ્તાઓ ચીકણા થયા, ન.પા.એ સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર ટેન્ડર મોકલ્યા !
ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ગુજરાત | સમાચાર | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર: B ડિવિઝન પોલીસે માંડવા ટોલપ્લાઝા નજીકથી ટ્રકમાં ગેરકાયદેસર લઇ જવાતી 15 ભેંસ મુક્ત કરાવી
બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ ટેક્સ પર વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં ભરેલ 15 જેટલી ભેંસો મળી આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન
ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી
RAWને મળ્યા નવા વડા,ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર પરાગ જૈનની નિમણૂક
અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી
અંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો