ભરૂચ:સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં ઉજવણી કરાય
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
આજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
“જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો” અને “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.