ગાંધીનગર: રાજભવનમાં યોજાયો ધ્વજવંદનનો કાર્યક્રમ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન
રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી
BY Connect Gujarat Desk15 Aug 2022 7:59 AM GMT
X
Connect Gujarat Desk15 Aug 2022 7:59 AM GMT
રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે રાજ્યમાં ૭૬માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટનગર ગાંધીનગર ખાતે રાજભવનમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું અને ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Next Story