તાપી : સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ-લોક દરબાર યોજાયો...

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે કરાયું આયોજન

  • સુરત રેન્જ IGના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન

  • વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબારનું આયોજન

  • લોક દરબારમાં સ્થાનિકોની વિવિધ મુદ્દે રજૂઆત

  • જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ રહ્યા ઉપસ્થિત

Advertisment

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબાર યોજાયો હતો. તાપી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ દ્વારા સૌનો આવકાર આપી લોક દરબારની માહિતી આપવામાં આવી હતી. લોક દરબારમાં સ્થાનિકોએ અવાજ પ્રદુષણટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. રેન્જ IG પ્રેમવીરસિંહએ સાઇબર ક્રાઇમ સહિત વ્યાજખોરો પર અંકુશ અને જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો હોયજેને લઈ લોકોએ પણ જાગૃત થવા તેમજ લોભામણી જાહેરાતોથી દૂર રહેવા માટે રેન્જ IGએ જણાવ્યું હતું.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment