• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

વલસાડ : કપરાડાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે 36 ગામના અગ્રણીઓનું તંત્રને આવેદન...

કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.

author-image
By Connect Gujarat Desk 13 Jan 2025 in ગુજરાત સમાચાર
New Update
  • વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની ઉઠી રહી છે માંગ

  • કપરાડાનું વિભાજન કરી 40 ગામના તાલુકાની ઉઠી છે માંગ

  • સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કરી તંત્રને રજૂઆત

  • કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

  • કપરાડા ભૌગોલિક રીતે દૂર હોવાથી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી

વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી રહી છે. કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.

વલસાડ જિલ્લામાં હાલ 6 તાલુકાઓ છે. જોકે, કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાનાપોંઢા સુધીના ગામો મળી કુલ 40 ગામોનો સમાવેશ કરી અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી છે. જેમાં 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અતે મહત્વપૂર્ણ છે કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જ્યારે અન્ય 13 ગામના ગ્રામજનો નવા તાલુકાની માંગમાં સુર પુરાવી રહ્યા છે.

અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાના કારણે અલગ તાલુકાની જરૂર જણાઈ રહી છે. આથી કપરાડા તાલુકાના નાનાપોંઢા કે, મોટાપોંઢાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે.

#Gujarat #CGNews #Valsad #Kaprada #Avedan
Related Articles
Sundarkand ભરૂચ logo logo
LIVE

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 26 2025
Kargil divas ભરૂચ logo logo
LIVE

ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
The Nabipur Public High School ભરૂચ logo logo
LIVE

ભરૂચ: નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના મકાનનું નવીનીકરણ, દાતાઓનો સત્કાર સમારોહ યોજાયો

નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું હાલનું મકાન 1971 મા નિર્માણ પામ્યું હતું પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબજ જરૂરી થઈ ગયું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 26 2025
seva yagn samiti ભરૂચ logo logo
LIVE

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
JAMBUSAR DEPO ભરૂચ logo logo
LIVE

ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. . : ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
Rokadiya Hanuman ધર્મ દર્શન logo logo
LIVE

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે. ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર |

By Connect Gujarat Desk Jul 26 2025
Latest Stories
ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ… logo logo
LIVE

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના મકાનનું નવીનીકરણ, દાતાઓનો સત્કાર સમારોહ યોજાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…
  • ભરૂચ: કારગીલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
  • ભરૂચ: નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલના મકાનનું નવીનીકરણ, દાતાઓનો સત્કાર સમારોહ યોજાયો
  • ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન
  • ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...
  • અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું
  • પંચમહાલ : પાવાગઢ ખાતે પાંચ દિવસ રોપ વેની સેવા રહેશે બંધ,ભક્તોએ પગથિયા ચઢીવાનો વિકલ્પ કરવો પડશે પસંદ
  • કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ
  • વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી


© Copyrights 2024. All rights reserved.

Powered by