ભરૂચ ભરૂચ: જંબુસરના દહેગામના મસ્જિદ- મદ્રેસાના હોદ્દેદારો સામે ગુનો નોંધવાની માંગ, DYSPને કરાય લેખિત રજુઆત ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું,પ્રશ્નોના નિરાકરણની માંગ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી. By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ખેડૂત અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર,ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરવાની માંગ ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : કપરાડાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે 36 ગામના અગ્રણીઓનું તંત્રને આવેદન... કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લારી,ગલ્લા,પાથરણા વાળાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની આપ દ્વારા કરાઈ માંગ ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ, આદિવાસી સંવિધાન સેનાએ માંગ કરી ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંત્રીના ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઇ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ક્રેડાઇ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે કરેલ જંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સમસ્ત માછીમાર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું,ગેરકાયદેસર થતી માછીમારી પર પ્રતિબંધની માંગ નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn