દિલ્હી-NCRમાં ફરી આવ્યા ભૂકંપના આંચકા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર.!
સોમવારે બપોરે 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
BY Connect Gujarat Desk6 Nov 2023 11:09 AM GMT
X
Connect Gujarat Desk6 Nov 2023 11:09 AM GMT
સોમવારે બપોરે 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા જોવા મળ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.
Next Story