સાબરકાંઠામાં હિંમતનગર-ઇડર હાઇવે પર સર્જાયો અકસ્માત, એસટી બસે રિક્ષાને ટક્કર મારતા ત્રણના મોત
સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, બે લોકોને ઇજા
સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, બે લોકોને ઇજા
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભયંકર આગની ઘટનામાં 17 લોકોની જિંદગી હોમાઇ ગઇ જ્યારે અનેક ઘાયલ થયા છે અહીં હૈદરાબાદના ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર
ભારતે બાંગ્લાદેશથી જમીન માર્ગે આવતી કેટલીક આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે બાંગ્લાદેશને મોટું નુકસાન સહન કરવું પડશે. પરંતુ આ અંગે એક મોટી અપડેટ આવી છે.
મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે ભૂતપૂર્વ સૈનિકો (ESM) ની તૈનાતીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને હવે જમ્મુ અને કાશ્મીર સરકારે ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે.
હવામાનમાં થઇ રહેલા પરિવર્તને ધ્યાનમાં રાખીને રાજ્યના કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા,વિદર્ભના કુલ ૩૫ જિલ્લામાં યલો -- ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.
પહેલું પરમાણુ પરીક્ષણ ૧૮ મે ૧૯૭૪ના રોજ ભારતના પોખરણમાં થયું હતું. આ દિવસે કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા અને તેમના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી અને દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો.
ઈજાગ્રસ્તોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે.