ઓનલાઈન ટિકિટ બૂક કરવાના નિયમમાં થશે મોટો બદલાવ, આ તારીખથી લાગૂ થશે નવો નિયમ
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 ઓક્ટોબર, 2025 થી, કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ ખુલ્યા પછી પ્રથમ 15 મિનિટ
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 ઓક્ટોબર, 2025 થી, કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ ખુલ્યા પછી પ્રથમ 15 મિનિટ
આ અભિયાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફક્ત એક વિભાગની જવાબદારી નથી. મુખ્યમંત્રી ભગવંત માન પોતે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે.
મુંબઈમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલાયો છે, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈ માટે પહેલાથી જ ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી વિવાદમાં રહેલી મિલકતોમાં કોઈ તૃતીય પક્ષનો અધિકાર બનાવવામાં આવશે નહીં.
કાશ્મીરમાં પંપો પર પેટ્રોલની અછત છે, કારણ કે ભૂસ્ખલન અને પૂરને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટેન્કરો પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
ડિજિટલ પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર છે. 15 સપ્ટેમ્બરથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન ટુ- મર્ચન્ટ (P2M) ટ્રાન્જેક્શનની મર્યાદા
હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજસ્થાનથી આગામી 24 કલાક બાદ ચોમાસની વિદાયની શરૂઆત થશે,