બળાત્કાર કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, 5 લાખ રૂપિયાનો દંડ
કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376(2)(K) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ તેમને સજા ફટકારી છે. આ સાથે, પ્રજ્વલ રેવન્નાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે
કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376(2)(K) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ તેમને સજા ફટકારી છે. આ સાથે, પ્રજ્વલ રેવન્નાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે
'અન્નદાતા સુખીભવ' યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7,000 રૂપિયાની રકમનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ, દરેક ખેડૂતને દર વર્ષે 20,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે
RJD નેતા તેજસ્વી યાદવે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપી. તેજસ્વી યાદવે કહ્યું, 'મારું પોતાનું નામ મતદાર યાદીમાં નથી તેજસ્વી યાદવે કહ્યું કે SIR પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારથી પારદર્શિતા જાળવવામાં આવી નથી
રાહુલે સ્પષ્ટ કર્યું કે મંગળવારે તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ચૂંટણી પંચ વિરુદ્ધ પુરાવા આપશે. આ સાથે, ફ્રીડમ પાર્કથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી પ્રદર્શન કરવામાં આવશે.
અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
જમ્મુના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન, જિલ્લાના અખાલ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકવાદીને ઠાર માર્યો.
ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. આ સાથે, તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે આમાં સામેલ અધિકારીઓને બક્ષવામાં આવશે નહીં.