બિહારના નાલંદામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાઈ કર્યો આપઘાત
બિહારના નાલંદામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાધું. ઝેર ખાવાથી ચાર લોકોના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બિહારના નાલંદામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેર ખાધું. ઝેર ખાવાથી ચાર લોકોના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મધ્યરાત્રિ પછી ઉત્તરાખંડમાં ધરતી ધ્રુજી ઉઠી. શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંભૂકંપ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.3 હતી.
મહારાષ્ટ્રમાં ઓલા-ઉબેર ડ્રાઇવરોની હડતાળ ચોથા દિવસે યથાવત આઝાદ મેદાનમાં વિશાળ રેલી યોજવા જઈ રહ્યા છે. જેના કારણે દૈનિક યાત્રામાં મોટો અવરોધ ઊભો થયો છે.
રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ EDએ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
RCBની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, વ્યવસ્થા અને IPL ફાઇનલના પરિણામ માટે આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી ન હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.