યુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ
અખિલેશ યાદવે કહ્યું કે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સરકાર વિકસિત ભારતનો દાવો કરી રહી છે. ગરીબ પરિવારો તેમની દીકરીઓના લગ્ન કરાવી શકતા નથી
મથુરાના ગોવિંદ નગરમાં JCB વડે ખોદકામ દરમિયાન 6 ઘરો ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત થયા અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા. ઘરો કાચી ટેકરી પર બનેલા હતા.
ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે
ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂને મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કેદારનાથ
અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી
ગરીબમાં ગરીબ પરિવારનો પુત્ર પણ આ પોલીસ ભરતીમાં જોડાયો. તેઓ પણ કોન્સ્ટેબલ બનીને ઉત્તર પ્રદેશના લોકોની સેવામાં યોગદાન આપી શકશે.
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ અને રાજસ્થાનના અન્ય ભક્તોના જીવ ગુમાવવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
અત્યાધુનિક પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હાલમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તૈનાત છે. તેને વિશ્વનું સૌથી ખતરનાક ફાઇટર જેટ માનવામાં આવે છે. તાજેતરમાં તેણે ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત લશ્કરી કવાયતમાં પણ ભાગ લીધો હતો.