રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય
રેલવેએ તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted નિવૃત્ત
રેલવેએ તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted નિવૃત્ત
રાજસ્થાનમાં 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, ફેફસાંની સમસ્યાની સાથે કોરોનાનું સંક્રમણ પણ થયું હતું
શાહરૂખ ખાનના ઘર મન્નત વિશે ઘણા સમયથી ઘણી ચર્ચા ચાલી રહી હતી, હકીકતમાં તેમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જે મોટા પાયે ચાલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં
મેષ (અ, લ, ઇ): વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર-ટૅન્શનનું કારણ બની શકે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે
આગામી 5 દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તરપૂર્વ ભારત,
પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂળ કોંગ્રેસ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફિલ્મમાં પશ્ચિમ બંગાળના સ્વાતંત્ર્ય વીરોને લગતી કેટલીક હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી
બુધવારે રાતે સૂસવાટાભેર પવનોઃ શહેરભરમાં ૨૭ વૃક્ષો તૂટી પડયાંઃ સાત સ્થળે દિવાલો ધસી પડીઃ હજુ ૩ દિવસ વ્યાપક વરસાદ,રસ્તાઓ પર પાણી, લોકલ ટ્રેનો પર ખાસ અસર નહિ