'આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી...', PM મોદીએ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આજના દિવસે, 21 મે 1991 ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આજના દિવસે, 21 મે 1991 ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે ઉત્તર કેરળના વાયનાડ સહિત ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, કારણ કે આ પ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે.
અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
મુંબઈની નજીક આવેલા કલ્યાણમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ઇમારતનો સ્લેબ પડવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેમની હાલત
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે..
IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ રેલ મુસાફરોની સુવિધા માટે નવી SwaRail એપ લોન્ચ કરી છે. જોકે, આ મોબાઇલ એપ હાલમાં એન્ડ્રોઇડ પર ટેસ્ટિંગ મોડમાં છે
સુપ્રીમ કોર્ટે સોમવારે રોકડ વસૂલાત કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીની તાત્કાલિક સુનાવણી માટે યાદી આપવા સંમતિ આપી હતી.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને એશિયાના પ્રતિષ્ઠિત એશિયન લીડરશીપ કોન્ફરન્સ (ALC-2025) માં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.